ગુજરાતના સ્મૃતિવનને મળ્યું વૈશ્વિક સ્મૃતિમાં સ્થાન..

 ગુજરાતના સ્મૃતિવનને મળ્યું વૈશ્વિક સ્મૃતિમાં સ્થાન..


ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું...









Post a Comment

0 Comments